1 સત્ય નો અવાજ બહેરા કાનો માં પણ સંભળાય છે.
2 ઈશ્વર ની સર્વવ્યાપી દૃષ્ટિથી કોઈ બચી નથી શકતું.
3 સાચો મિત્ર આપત્તિકાળ માં જ જાણી શકાય છે.
4 માણસ જન્મ થી નહીં પોતાના કર્મ થી મહાન હોય છે.
5 ❛અનુભવ એક કઠોર શિક્ષક છે. કારણ કે
તે પહેલા પરીક્ષા કરે છે પછી ભણાવે છે.❜
- જેરોલ્ડ
2 ઈશ્વર ની સર્વવ્યાપી દૃષ્ટિથી કોઈ બચી નથી શકતું.
3 સાચો મિત્ર આપત્તિકાળ માં જ જાણી શકાય છે.
4 માણસ જન્મ થી નહીં પોતાના કર્મ થી મહાન હોય છે.
5 ❛અનુભવ એક કઠોર શિક્ષક છે. કારણ કે
તે પહેલા પરીક્ષા કરે છે પછી ભણાવે છે.❜
- જેરોલ્ડ
No comments:
Post a Comment